Site Under Development

🌿 Thank You for Visiting My Personal Website

This website is currently under development. Some pages and blog posts may still be incomplete or contain sample content.

Sharing thoughts, stories, and experiences from my journey.
I’m working to make nileshshah.in more meaningful and engaging. Please check back soon for updated stories, articles, and projects.

My Famous YouTube Channel Jain Story9

Image
What is the difference between Homeopathy and Ayurveda

Subtitle for This Block

आयुर्वेदिक और होम्योपैथी इस में ज्यादा असरदार क्या? यह प्रश्न बहुतों के मन में होता है इसलिए इसका उत्तर जानने के लिए हमे आयुर्वेदिक, एलोपैथी और होम्योपैथी के संक्षिप्त इतिहास को जानना पड़ेगा।

दिनचर्या व ऋतुचर्या : Dinacharya va Ritucharya

Subtitle for This Block

दोस्तों, हमारे ऋषि मुनीयों ने बहुत ही सरलता से हमे दिनचर्या ओर ऋतुचर्या के बारे में समजाया हैं। हमारे प्रत्येक पर्व एवं त्योहार मनुष्य के आरोग्य को ध्यान मे रखकर बनाए गए हैं।

Vat Pitt Kafa

Subtitle for This Block

क्या आप जानते हो वात पित्त कफ का मतलब क्या है? आयुर्वेद में वात पित्त कफ प्रकृति क्या है? आपकी प्रकृति क्या है? अगर जानना चाहते हो तो पढ़िए…

Dilwara Jain Temples

માઉન્ટ આબુ પર દેલવાડાના દેરા-જૈન મંદિરનો ઇતિહાસ

માઉન્ટ આબુ પર દેલવાડાના દેરા, દેલવાડાના જૈન મંદિરો વિશ્વ વિખ્યાત છે; પરંતુ શું આપ જાણો છો કે, આ જિનાલયો ઉદયપુર નજીક આવેલા દેલવાડા નામના એક નાનકડા ગામનાં જૈન મંદિરની ડિઝાઇન અને ડ્રોઈંગ પરથી બનાવ્યા છે?

Sametshikhar Shikharji

સમેતશિખર જૈન તીર્થ : Who built Sammed Shikhar?

આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદના નગરશેઠ  હેમાભાઈના જમાઈ શેઠ હઠીસિંગ મહાન શાહ સોદાગર હતા. તેમના ત્રીજી વખતના લગ્ન ભાવનગર પાસે આવેલા ઘોઘાના હરકુંવર શેઠાણી સાથે થયા હતા. ઘોઘા એક જમાનામાં ધીકતું બંદર હતું.

ગુજરાતમાં દ્રવિડ શૈલીનું જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’

કચ્છ તરફ જતા ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચેના ચુલી ગામ પાસે હાઈવે પર આશરે 16 વીઘા જમીનના વિશાળ વિસ્તારમાં પથરાયેલું શ્રી તારંગા વિહાર તીર્થ ધામ તેની ખૂબ જ મોહક, આકર્ષક ઝીણવટભરી કોતરણી હસ્તકલા અને સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.

પાયાના પત્થર કે સત્તાની સીડી

Nilesh Shah··0 comments

વિજય પાછળનો સંઘર્ષ: વલભીપુર, ભાજપ અને મારી યાત્રા મારી પ્રાથમિકશાળા: આ વર્ગખંડમાં હું પહેલું ધોરણ ભણ્યો બાળપણની તસવીર મને આજે પણ 1972નું એ વર્ષ સ્પષ્ટ રીતે યાદ છે. હું ત્યારે પહેલા ધોરણમાં ભણતો હતો. અમારા શિક્ષક ગગજીભાઈએ શાળાના નાટકમાં મને ‘અડવો’ — એટલે કે મુખ્ય પાત્ર — બનાવ્યો હતો. કદાચ એ જ મારી અંદરના નેતૃત્વના…

Continue Reading

સંગઠન પર્વ 2014–15 : સભ્યતા અભિયાનની અવિરત સફર

Join BJP Gandhinagar
Nilesh Shah··0 comments

From Ground Work to Digital Data: BJP Membership Milestone મુંબઈથી આવીને ગાંધીનગર ભાજપમાં જોડાયાને મને બે વર્ષ થયા હતાં. આ દરમિયાન વર્ષ 2014–15 દરમિયાન ભાજપ દ્વારા આયોજિત “સંગઠન પર્વ” શરૂ થયું. આ મારા માટે માત્ર એક સદસ્યતા અભિયાન નહોતું, પરંતુ ગાંધીનગર મહાનગરમાં સંગઠનને તળિયાથી મજબૂત બનાવવા દિલથી કામ કરવાનો અવસર હતો. આ સમયગાળા દરમિયાન મેં…

Continue Reading
Image

કોણ ભલાને પૂછે છે ?
અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે

– કૈલાસ પંડિત

Books are as useful to a stupid person as a mirror is useful to a blind person.

Chanakya
Image
Image

કોઈપણ કાર્ય, એના કર્તાની સ્વયં-તસવીર છે. તમારા પ્રત્યેક કાર્યની સાથે ઉત્કૃષ્ટતાના સ્વ-હસ્તાક્ષરની મહોર લગાવો!